ગદ્યસુર -એક ગુજરાતી બ્લોગનું ટાઇટલ છે. બ્લોગર-મુરબ્બી શ્રી સુરેશભાઇ જાની છે. તેના પર એક પોસ્ટ છેઃબારણું એક અવલોકન. ઘરના વિધ વિધ બારી અને બારણાંની વાત કરી છે. જે અહીં છે. http://gadyasoor.wordpress.com/2011/04/20/door/ … જેનો સાર એવો છે કે, ઘરના અમુક બારણાંમાંથી અંદરથી બહાર જોઇ શકાય. દા.ત.દિવાનખંડના બારણામાં રાખેલ છિદ્રમાંથી બહાર જોઇ શકાય પણ બહારથી અંદર [...]
Archive for April, 2011
‘એ તો સ્કીમ જ એવી છે.’
Posted in અ-છાંદસ, જીવન-મૃત્યુ-સ્નેહ on April 23, 2011 | 4 Comments »
અંગત અંગત
Posted in અ-છાંદસ, કવિતા on April 13, 2011 | 9 Comments »
સમય અને ફરજ ના બે પાંખિયામાં કપાતી જતી જીંદગીની ક્ષણો, આહ… દિલમાં ચૂભતી આ કશક, સ્નેહના સાટા કરવામાં જ ગુજરતી ગઇ, દરેકે દરેક ક્ષણ, દરેક સાંજ સુધી, બસ, નિરાંત એક રાત્રિની જ !! જીંદગાનીની એ જ જૂની ફરજો માટે, તૈયાર ફરી એક પ્રભાત, બસ, સંધ્યા થવા માટે !! આવતા રહ્યા અને પસાર [...]