એ તો આશાનો જ તંતુ છે જે, આપણને આવતીકાલના ઉજળા ભવિષ્ય માટે જીવનમાં રસ પડવા દે છે. આપણામાં કોઇ આશા જીવતી ના હોય તો કલ્પના તો કરી જુઓ કે શું થાય? એવી કલ્પના માત્રથી જ ધ્રુજી જવાય !!. આપણે ભગવવાનનો આભાર માનવો જોઇએ કે, આપણને પરમકૃપાળુ ભગવાને વિચારવાની શક્તિ આપી છે. ક્યાંકથી કોઇક ની [...]
Archive for February, 2009
તુમ આશા વિશ્વાસ હમારે..
Posted in નિબંધ on February 22, 2009 | 5 Comments »
મારો ‘લાલો’ એવો છે…
Posted in ગઝલ, tagged ગઝલ on February 22, 2009 | 1 Comment »
મારો લાલો એવો છે, એ સૌનો વ્હાલો છે, મારો લાલો એવો છે, મને બહુ બહુ વ્હાલો છે એના ગાલોમાં ખંજન, એની આંખોમાં અંજન. એની આંખોમાં મસ્તી, એના હાસ્યમાં છે તોફાન. એનું નામ જ કૃષ્ણ છે, એ કર્તા હર્તા છે, રંગે એ શામળીયો, તો પણ એ રૂપાળો છે, મારો લાલો એવો છે, મને બહુ બહુ [...]
લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના
Posted in ગઝલ, ભજન, tagged ઇશ્વર પ્રેમ ભજન on February 22, 2009 | Leave a Comment »
(એક ગઝલ) લાલાની ભક્તિમાં ડૂબીને, લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના. ખુમારી એવી આવશે, ખુમારી એવી આવશે, દ્વેષ અને રાગ તો છૂટવાના, લાલાની ભક્તિમાં ડૂબીને, દ્વેષ અને રાગ તો છૂટવાના. દરગુજર કરવા લાગશો અને, પ્રેમ પણ ફેલાવશો, માફ બધાને કરી દેશો, દ્વેષ [...]
કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે…
Posted in ભજન, tagged ઇશ્વર પ્રેમ, ભજન on February 22, 2009 | 2 Comments »
(રાગઃ નૈયા ઝુકાવી મે તો જોજે ડુબી જાય ના…) કે’ડ રે કસી મેં તો લાલા તારે કાજે, હૈયામાં ભક્તિના ફૂલો મેં ખીલવ્યા હૈયામાં ફૂલોના ઝૂલો મેં બનાવ્યો, એ રે ઝૂલામાં તને હેતે રે ઝૂલાવું. ઝૂલામાં બેસતા વાર જોજે થાય ના, ભક્તિના મા’રા એ ફૂલો કરમાય ના. ભક્તિની જ્યોત મા’રા હૃદયે પ્રગટાવજે, એના પ્રકાશે હું જગતને [...]
મૃત્યુને જીવનમાં ફેરવી દઉં…
Posted in કવિતા, tagged જીવન-મૃત્યુ-સ્નેહ on February 22, 2009 | 3 Comments »
જીંદગીએ કરી નરી બેવફાઇ, હે મૃત્યુ, સાચી સમજ તું તો દેજે ! નફરત ‘ને ધિક્કારને પ્રેમમાં પલટાવવાની રીત તો દેજે ! કંઇક શબ્દોના ખોટા અર્થઘટને જીવનના સંબંધો બગાડ્યા, હે મૃત્યુ, તું તો સુધારી દે, આપી અભય વરદાન એ શાશ્વત સ્નેહનું ! પરીક્ષાની આગલી રાત્રિએ જ ગણિતના અઘરા કોયડા ઉકલ્યા, તેમ, મૃત્યુએ તેના છેલ્લા [...]
ઇશ્વર પ્રવેશે છે. . .
Posted in કવિતા, tagged કવિતા on February 22, 2009 | 6 Comments »
સ્નેહના આ સાગરમાં, ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાના, અમારાં દીપ પ્રગટી ઉઠ્યા. શ્રધ્ધાના અમારાં દીવડાઓમાંથી નીકળતા કિરણોમાં જોયું તો, અહમ્ ના વજનથી મુક્ત એવા અમે, આયાસ વિના જ તરી રહ્યા હતા, એક આનંદ સાગરમાં… આનંદ સાગરના આ નવા અનુભવથી − રોમાંચિત થયું રોમે-રોમ, ‘ ને, હૃદયતલમાંથી ઉભરી રહેલા આનંદ સાથે, વૃક્ષો, રસ્તાઓ, ગગન, સાગર અને સર્વે − [...]